Posted by: malji | October 7, 2009

શ્રી વેંક્ટરામન રામક્રિષ્નન ને નોબલ પુરસ્કાર

ભારતીય મૂળ ના શ્રી 07venkat

વેંક્ટરામન રામક્રિષ્નન ને નોબલ પુરસ્કાર થી
સન્માનિત કરવા માં આવ્યા છે. જે ખૂબ જ ગર્વ ની વાત છે.
વડોદરા ના લોકો આ સમાચાર થી વધુ ખુશ થયા છે, કારણ કે
શ્રી વેંક્ટરામન રામક્રિષ્નન એ બી.એસ.સી ફીઝીક્સ ૧૯૭૧ માં
એમ. એસ. યુનિવર્સિટી માં થી કર્યું હતું.

બરોડીયનો છે ને આનંદની વાત…

શ્રી વેંક્ટરામન રામક્રિષ્નન ને હાર્દિક શુભેચ્છા…


Responses

  1. Congratulation!
    sapana

  2. congratz!!!!!!1

    aavi pragati Vanki bharat ma rahi kem na kari shakya?


Leave a response

Your response:

Categories