ભારતીય મૂળ ના શ્રી 
વેંક્ટરામન રામક્રિષ્નન ને નોબલ પુરસ્કાર થી
સન્માનિત કરવા માં આવ્યા છે. જે ખૂબ જ ગર્વ ની વાત છે.
વડોદરા ના લોકો આ સમાચાર થી વધુ ખુશ થયા છે, કારણ કે
શ્રી વેંક્ટરામન રામક્રિષ્નન એ બી.એસ.સી ફીઝીક્સ ૧૯૭૧ માં
એમ. એસ. યુનિવર્સિટી માં થી કર્યું હતું.
બરોડીયનો છે ને આનંદની વાત…
શ્રી વેંક્ટરામન રામક્રિષ્નન ને હાર્દિક શુભેચ્છા…








Congratulation!
sapana
By: sapana on October 8, 2009
at 12:56 am
congratz!!!!!!1
aavi pragati Vanki bharat ma rahi kem na kari shakya?
By: Dalwala Jitesh on October 10, 2009
at 7:11 am